
મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો
રવિવારે વિધાથી સન્માન સમારોહ ને
સ્નેહ મિલન યોજાશે(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા)*
મોરબી:તા ૭ શ્રીમોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ *શ્રી નટુપરીની* યાદીમાં જણાવવામાં આવે છે કે ગોસ્વામી જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો *KG થી કોલેજ* સુધીનાનો સન્માન સમારોહ તેમજ જ્ઞાતિનું સ્નેહમિલનનો કાર્યક્રમ *તારીખ 09/11/25 ને રવિવારના રોજ ગોસ્વામી વાડી મોરબી* મુકામે *સાંજે 4 થી 8 કલાકે* રાખેલ હોય તેમાં તેજસ્વી તારલાઓ, તેમના વાલીઓ અને જ્ઞાતિ ભાઈ બહેનોએ સહકુટુંબ પધારવા આમંત્રણ આપવામાં આવે છે. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધી માં પહેલો અને બીજો નંબરને શિલ્ડ અને બાકીના સર્વેને પ્રોત્સાહિત ભેટ આપવામાં આવશે.
