જોડિયા તાલુકા માં 108 નવી એમ્બ્યુલન્સ તા.04.12.2019 ના રોજ આપવામાં આવી હતી. તેમને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે.. તો 108એમ્બ્યુલન્સ નો જન્મદિવસ ની ઉજવણી તેમના પાઇલોટ.શ્રી રાજદીપસિંહ જાડેજા અને શ્રી સંજયભાઇ જાટીયા..અને EMT.શ્રી દશરથ રબારી. અને કૌશિક લાખણોતરા દ્વારા 108 ની સામે કેક કાપી ને ખુશી ખુશી થી 108 એમ્બ્યુલન્સ ના જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..
શરદ એમ.રાવલ…હડિયાણા
previous post