
જામનગર; તા ૨૬ (*લલિત નિમાવત દ્વારા*)જામનગર જીલ્લા ભાજપ પુર્વ મહામંત્રી અને જાણીતા એડવોકેટ શ્રી દિલીપભાઈ ભોજાણી (હરિ બોલ) પોતાના પરિવાર સાથે ચાર-ધામ ની યાત્રા માટે આજરોજ જામનગર થી પ્રસ્થાન કરી રહ્યા હોય ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂર્વ અધ્યક્ષ શ્રી આર.સી.ફળદુ, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, અને પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશભાઈ પટેલ, જામનગર શહેર ૭૯ ના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, જાડા ના પુર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, પુર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા તેમજ જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ રાઘવાનીભાઈ સહિત આગેવાનો દ્વારા તેઓને શ્રીફળ અને સાકરનો પળો આપી સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી
