આજરોજ હરધ્રોળ ભાયાત રાજપુત સમાજ ની સામાન્યસભા ની મીટીંગ ધ્રોલ રાજપુત સમાજ વાડીખાતે સવારે 10.00 કલાકે મળેલી જેમા હરધ્રોળ સમાજ ના નવા પ્રમુખ તરીકે શ્રી પથુભા જશુભા જાડેજા ખાખરા તથા ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા હડમતિયા ને સર્વાનુમતે વરણી કરવામા આવી તદ ઉપરાંત ધ્રોળ દરબારગઢ ખાતે માં આશાપુરા માતાજી ના નવ નિર્માણપામી રહેલા મંદિર માટે ફંડ એકત્રિત કરવામા આવ્યુ આ મીટીંગ શ્રી પ્રદયૂમનસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતામા યોજવામાઆવી જેમા સમાજ ના શ્રેષ્ઠીઓ શ્રી પી ટી જાડેજા હડમતિયા લખધીરસિંહ રોજીયા દિલીપસિંહ હાડાટોડા રાજભા વાગુદળ નરેન્દ્રસિંહ લયારા જીજુભા જાબીડા મંગળસિંહ રોજયા ટીલાટબાપુ હડમતિયા ઉપેન્દ્રસિંહ હાડાટોડા ચંદ્રસિંહ રોજયા કરણસિંહ લયારા કેશુભા વાગુદળ પદુભા વાગુદળ દિલીપસિંહ નથૂવડલા વગેરે મહાનુભાવો ઉપસ્થિતરહયાહતા
સ્વાગત પ્રવચન શ્રી રાજેન્દ્રસિંહ દાનુભાજાડેજા છેલ્લીધોળી એ કરેલુ ,….
શરદ એમ.રાવલ..હડિયાણા…