મોરબી જીલ્લો આમ તો ઉદ્યોગનગરી તરીકે ઓળખાય છે પણ ઉદ્યોગ સાથે ગુનાઓનું પ્રમાણ પણ વધારે જોવા મળતુ હોય ત્યારે તે ગુનેગારો લગામ લગાવા પોલિસ સરહાનિય કામગીરી કરતા હોય ત્યારે જિલ્લાની મહત્વ કહેવાતી lcb ( લોકલ ક્રાઈમ બ્રાચ ) પી.આઈ. તરીકે ફરજ બજાવતા વી.બી.જાડેજા છે
મોરબી એલસીબીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પીઆઈ વી બી જાડેજા જામનગર જિલ્લાના ધ્રાફા ગામના વતની હાલ ફરજ બજાવે છે જેમના નામથી જ ગુનેગારો થરથર ધ્રૂજે છે એવા જાંબાજ પોલીસ જવાન વી બી જાડેજાનો આજે જન્મદિવસ હોય, તેમનો પરિવાર, પોલીસ પરિવાર તેમજ મિત્રો દ્વારા હાર્દિક શુભકામના પાઠવી છે સાથે જ ગુનેગારોને કાયદાનું ભાન કરાવતા રહે અને લોક ઉપયોગી કાર્યો કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે
