

*સ્વ.ઉમેદસિંહ માનુભા ઝાલા ના સ્મરણાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પ મા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, મોરબી નગરપાલીકા ના પૂર્વ ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી તથા શહેર કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ ચિરાગભાઈ રાચ્છ સહીત ના આગોવાનો ઉપસ્થિત રહ્યા. આ કેમ્પ મા ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છે રક્તદાન કરી સ્વ.ઉમેદસિંહ ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.* 



