
આજરોજ શ્રી બાલાચડી પ્રાથમિક શાળા ખાતે આપત્તિ અને વ્યવસ્થાપન તેમજ સમયાંતરે વિદ્યાર્થીઓને આગ લાગે તો અગ્નિશમન નુ પ્રશિક્ષણ મળે તેના માટે થઈને આચાર્ય શ્રી મુકેશભાઈ ના માર્ગદર્શન નીચે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા વિદ્યાર્થીઓને આગ લાગે તો કઈ રીતે આગ ઓલવવાનું કાર્ય કરવું જેનું માર્ગદર્શન આપી લાઈવ ડેમો કરેલ હતો આ કાર્યમાં ધોરણ 6 7 8 ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો…..
શરદ એમ.રાવલ..હડિયાણા.
