
જોડિયા તાલુકાના બે ગામોમાં ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા કોરોના ના કેશો વધારો થતો હોય તો જોડિયા તાલુકાના પ્રથમ પીઠડ ગામ અને હવે બાજુનું ગામ જસાપર ગામ પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. તા..04.04.2021 થી તા.20.04.2021 સુધી ગામની કરીયાણાની અને દૂધની ડેરીઓ અને પાનના ગલ્લા ઓ ને સમય 11 થી 4 સુધી ખુલ્લી રાખવા નો નિર્ણય ગામના સરપંચ શ્રી હેમરાજભાઈ પી.પનારા દ્વારા કરવામાં આવ્યો છે…
શરદ એમ.રાવલ..હડિયાણા…
