ગૌરીદળ ગામ આખુ સેનીટાઈજર પન કરીયુ
રાજકોટ ના મોરબી રોડ પર આવેલ ગૌરીદળ ગામે ફરી લોક ડાઉન નો નીરણય… જે તારીખ 16.4.થી 21.4.સુધી નુ લોક ડાઉન વધારી ને જે તારીખ 5.5.2021 સુધી લોક ડાઉન કરેલ છે જેમા જીવન જરુરીયાત સવારે 8.થી 12.સુધી ચાલુ રેસે અને જો કોઈ 12.પછી દુકાન ચાલુ રાખે તો 1500.દંડ કરવા નો નીરણય દુધ છાસ તેમજ કરીયાણા ની દુકાનો ચાલુ રેસે તેમા ખાણી પીણી અને ચાની હોટલો બંધ રાખવા નો નીરણય તેમજ બારના ફેરીયા વાળા ને ગામમા આવાની સખ્ત મનાય છે ગૌરીદળ મા સારી રીકવરી હોવા થી ગામની ગ્રામ પંચાયત તેમજ વેપારીઓ હારે રહીને લીધો નીરણય
