


વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તેમજ સાંજે સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ અવિરત ચલાવવા મા આવી રહ્યો છે ત્યારે મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી દ્વારા તેમના ૬૬ મા જન્મદીન ની પ્રેરક ઉજવણી કરવા મા આવી હતી, જે અંતર્ગત જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા પ્રસાદ યોજવા મા આવ્યો હતો. તેમના જન્મદીન ની પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ એ શુભકામનાઓ પાઠવી હતી.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
