

જામનગર જિલ્લાના અને તાલુકાના જાંબુડા ગામે સરપંચ શ્રી અને પર્યાવરણ પ્રેમી શ્રી ચદુભાઈ ભેંસદડીયા અને જામનગર વનવિભાગ ના ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર શ્રી ધનપાલ સાહેબ અને આર. એફ.ઓ. શ્રી ચૌહાણ સાહેબ અને જામનગર સરકાર શ્રી ના સીમા સુરક્ષા દળ ગ્રુપ લીડર શ્રી મનોજ અગ્રવાલ તથા તેઓની બટાલિયન દ્વારા જાંબુડા ગામે આશરે 12..5 વિધા જમીન માં જુદા જુદા પ્રકારના વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું.જેમાં ઔષધીઓ..ફળફળાદિ અને અન્ય અને અગાઉ પણ 10.000 જેટલા વૃક્ષો નું વાવેતર કરેલ છે.અને સીમા સુરક્ષા દળ દ્વારા ખુલ્લા મેદાનમાં પરેડ યોજવામાં આવી હતી..



શરદ એમ.રાવલ.. હડિયાણા…
