લલીત નીમાવત
જામનગર જિલ્લાના જોડિયા ગામે આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાત લેતા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા મેં આયુર્વેદિક હોસ્પિટલ ના ડોક્ટર જયસ્વાલ સાહેબ તથા હોસ્પિટલના સ્ટાફે એ પ્રમુખશ્રીનું સન્માન કરેલ હતું ગામના આગેવાનો વલ્લભભાઈ ગોઠી તથા ભરતભાઇ ઠાકર તથા લીંબાણી તથા દિપેન્દ્ર સિંહ સોઢા તથા દેવશી ભાઈ માસ્તર તથા ભરતભાઈ દલસાણીયા તથા પત્રકાર પરેશભાઈ અનડકટ ઉપસ્થિત રહ્યા હતા

