*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત*

જોડીયા ગામે માઁ નવદુર્ગા સમિતિ દ્વારા ૨૦૦૭ થી જોડીયા ગામે જુદા જુદા ૧૭ થી ૨૦ ગરબા મંડળની ૩૫૦ થી ૪૦૦ બાળાઓ , સંચાલકો તથા ગામ આગેવાનો દ્ગારા જોડીયા ગામે માઁ નવદુર્ગા સોભાયાત્રા કાઢી અંબાજી ના ચોક મા સાંજ ના મહાઆરતી નુ આયોજન પ્રથમ નોરતે છેલ્લા પંદર વર્ષ થી કરવા મા આવેછે. આરતી પુરી થયા બાદ તમામ બાળાઓ ને જમવાની વ્યવસ્થા અશોકભાઈ .ડી. વર્મા તથા ભગવાનજીભાઈ.સી.વાંક પરીવાર દ્વારા કરવામાં આવે છે. તેમજ તમામ બાળાઓ ને લ્હાણી વીતરણ સંજયભાઇ ચોહાણ પરીવાર તરફથી કરવામાં આવે છે.આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે કનુભાઇ રાચ્છ, જીજ્ઞેશભાઈ વ્યાસ, ચિરાગભાઈ વાંક, ઉદયભાઈ શાત્રી, પરેશભાઈ ગોહીલ, તથા અંબાજી ગરબા મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે.


