• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Latest-News

*તમસો મા જ્યોતિર્ગમય… મૃત્યોર્મા અમૃતં ગમય*

Hello Morbi
મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ ………. આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉન...

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi
દુબઇ (સંયુક્ત આરબ અમીરાત ) મા આ વરસે પણ રઘુવંશી ઓ ના ઇષ્ટદેવ એવા શ્રી જલારામ બાપા ની...

*મોરબી ઝુલતાપુલની દુર્ઘટના અને પગલે મોરબી દોડી આવેલ કોંગ્રેસના દિગ્ગજ અને લડાયક નેતા શક્તિસિંહ ગોહિલ*

Hello Morbi
મોરબીતા ૧ : આજરોજ મોરબી ઝૂલતાપૂલ ની ગોઝારી દુર્ઘટના પગલે કોંગ્રેસ ના લડાયક અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ...

*જામનગર એસટી વિભાગ દ્વારા મોરબી ઝૂલતા પુલ ની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે મૌન પાડી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi
રિપોર્ટર ::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ ::હડિયાણા……………..જામનગર એસ.ટી. વિભાગના નવા વિભાગીય નિયામકશ્રી જાડેજા સાહેબ ની નિમણુંક કરવામાં આવી છે.આ...

*વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની અધયક્સ્તા માં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ*

Hello Morbi
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મોરબી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબી પુલ દુર્ઘટના બાબતે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા

Hello Morbi
સિવિલમાં દાખલ ૬ ઘાયલોની તબિયત હાલ સામાન્ય: સારવારમાં કોઈ કચાશ ન રહી જાય તે જોવા વડાપ્રધાનશ્રીની ખાસ સૂચના...

*મોરબીના દુર્ઘટના ગ્રસ્ત ઝુલતાપુલની મુલાકાત લેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી*

Hello Morbi
વડાપ્રધાનશ્રીએ દુર્ઘટનાના ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી ૦૦૦૦૦૦ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ત્રીજા દિવસે...

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi
*સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવાર ના સહયોગ થી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.*   *અત્યાર સુધી ના ૧૪ કેમ્પ મા...

*તબીબો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ ઝુલતા પુલના ઇજાગ્રસ્તોની સારવાર માટે ખડેપગે હાજર*

Hello Morbi
મચ્છુ નદીનો ઝુલતો પુલ તુટવાની ઘટનાના ઇજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાનાં મોટાભાગના...

*મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય* 

Hello Morbi
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો*   *મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીશ્રી...