સ્ટેચ્યૂ ઓફ યુનિટિ- કેવડિયા ખાતે ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા રજૂ કરતું ભવ્ય મ્યુઝિયમ તૈયાર કરવાના નિર્ણય બદલ be મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનતા રાજવીશ્રીઓના પરિવારજનો
ગાંધીનગર ખાતેમુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દેશભરના વિવિધ પ્રાંતના રાજવીશ્રીઓના પરિવારજનો સાથે SOU ખાતેના મ્યુઝિયમ અંગે...
