મોરબી તા.14 મોરબી જી.ઈ.બી. પાછળ આવેલા એન.સી.સી. રોડ પર જીયા છેલ્લા 25વષૅ થી કોઈ પણ સૂવિઘા મલી ન હતી એટલે ત્ચા સ્થાનિક લોકો એ કાઉન્સિલર જયરાજસિહ જાડેજા સમક્ષ રજૂઆત કરેલ હતી. તુરંત લોકોની રજુઆત ને ઘ્યાનમા લઈને જયરાજસિંહ એ સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કર્યું હતું અને તુરંત યુઘના ઘોરણે આર.સી.સી રોડ મંજુર કરાવેલ હતો. જેમનુ કામ 2 દિવસ પહેલા પુણૅ થતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને જયરાજસિંહ ને મેહુલભાઇ ડોડીયા, અજયસિંહ જાડેજા તથા સ્થાનિક લોકો દ્વારા ફુલ-હાર થી નવાજી અને સ્વાગત કરવામાં આવ્યું હતું
previous post
