*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે ૭:00 વાગ્યે નહેરઞેટ ચોક ખાતે ગોજારી દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 *શ્રદ્ધાંજલિ કાર્યક્રમ* મોરબી શહેર માં ગઈ કાલે ઝૂલતા પૂલ તૂટવા થી જે ગોઝારી દુર્ઘટના બની છે તેમાં અનેક... Read more
*માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને માન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને તેમના કાર્યાલય દ્વારા વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી તમામ પ્રકારની મદદ તાત્કાલીક પૂરી પાડેલ અને તેઓની પ્રેરણાથી માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલેમોરબીમાં રાત્રી રોકાણ કરી રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમોને માર્ગદર્શન પૂરુ પાડ્યું*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 તારીખ 30/10/2022 ના રોજ સાંજે આશરે 7:00 કલાકે મોરબી જિલ્લાના મોરબી શહેરમાં મચ્છુ નદી ઉપર સહેલાણીઓ માટે ચાલીને... Read more
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાફલો રોકાવી એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 મોરબી પુલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની વ્હારે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખડેપગે રહીને તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા... Read more
*મોરબીમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તત્કાળ પહોંચી અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગયા હતા અને ઘાયલોના ખબર... Read more
*મોરબી સિરામિક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કામકાજ બંધ રાખીને મૃતકોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરાશે*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 મોરબી ઝુલતાપુલ ની ગોઝારી દુર્ઘટનાને પગલે મોરબી સિરામિક એસો દ્વારા આવતીકાલે મંગળવારે બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં... Read more
*મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 મોરબી ખાતે ગોઝારી જુલતા પુલ ની દુર્ઘટના માં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત નાં આત્મા... Read more
*ઝૂલતાં પુલ ખાતેના દુર્ઘટના સ્થળની સતત બીજા દિવસે મુલાકાત લઈ કામગીરીની જરૂરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 *મુખ્યમંત્રીશ્રી સાથે રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા* મોરબીના ઝુલતા પુલ ખાતે થયેલ દુર્ઘટના... Read more
*મોરબી:ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના ના પગલે કોંગ્રેસ અગ્રણીઓ મોરબી આવશે*Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 ગઇ કાલે મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે આજે તારીખ ૩૧.૧૦.૨૨ નાં રોજ રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રી અશોક... Read more
*મોરબી પુલ દુર્ઘટનામાં હતભાગીઓને શોધવા આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન* Hello MorbiOctober 31, 2022October 31, 2022 by Hello MorbiOctober 31, 2022October 31, 20220 *આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડની ટીમે આખી રાત મચ્છુ નદીમાં ચલાવ્યું બચાવકાર્ય* *રાજકોટ, તા. ૩૧ ઑક્ટોબરઃ*... Read more
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા*Hello MorbiOctober 30, 2022October 30, 2022 by Hello MorbiOctober 30, 2022October 30, 20220 *મુખ્યમંત્રીશ્રીએ સારવાર, બચાવ કાર્યની કામગીરીની સમીક્ષા કરી* રાજકોટ, તા.૩૦ ઓકટોબર: મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા બાદ... Read more