*આગામી 19-10-21 ને મંગળવારે ઈસ્લામ ધર્મ નાં સ્થાપક નાં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર જુનાગઢ જિલ્લામાં જુલુસ કાઢવાની મંજૂરી આપવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહ એ કરી માંગ*
જુનાગઢ જિલ્લાના યુવા મુસ્લિમ અગ્રણી ઈરફાનશાહ સુહરાવર્દી એ જુનાગઢ એસ.પી સમક્ષ લેખિતમાં વિસ્તૃત અને ધારદાર રજુઆત કરી...
