• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Other

*મોરબી: શ્રી રઘુવંશી યુવક મંડળ ના નવા હોદ્દેદારોની વરણી કરાય*

Hello Morbi
મોરબી તારીખ ૧૭ મોરબી ખાતે ચાલતા રઘુવંશી યુવક મંડળ ના નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે...

*ડીસા જલારામ મંદિરે વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનોએ લીધો પ્રસાદનો લાભ*

Hello Morbi
ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે મહાઆરતી તેમજ ખીચડી-કઢી પ્રસાદનું જોરદાર આયોજન થાય છે.વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ સામાજીક આગેવાનો...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ  *રાજ્ય સરકારે અંદાજે ૯ લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણયો કર્યા*

Hello Morbi
*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આપેલ દિશાદર્શનને પગલે રાજ્ય સરકારના પાંચ જેટલા મંત્રીઓએ કર્મચારી મંડળો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને તેમની...

*પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને લઈને સમગ્ર મોરબીનું વાતાવરણ ધર્મમય બન્યું*

Hello Morbi
*તા. 17.09.2022, શનિવારના રોજ લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 72 માં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ...

*મોરબી માળીયા ને લીલો દુષ્કાળ જાહેર કરી ને સર્વે કરાશે મોરબી ભાજપ*

Hello Morbi
મોરબી : આ વર્ષે વધુ વરસાદ પડતા મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતોના પાકને નુકશાન થતા બન્ને તાલુકાને અતિવૃષ્ટિ...

*મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહિત અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો*

Hello Morbi
રિપોર્ટ :- મહેશ સિંધવ મન વિસુધ થશે સતકર્મ થી : ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ...

*મોરબી કેનાલ રોડ પર અવની ચોકડી પાસે પાણીનો કોઈ પણ નિકાલ નથી*કે ડી પડસુંબીયા*

Hello Morbi
કે ડી પડસુંબિયામોરબી કેનાલ રોડ પર અવની ચોકડી પર પાણી નો કોઈ નિકાલ નથી. મોરબી નગરપાલિકા, તંત્ર અને...

*મોરબી ખાતે ચાલતી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના વક્તવ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ના પાચમાં દિવસની કથાનો સાર*

Hello Morbi
શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મોરબી   પાંચમાં દિવસની કથાનો સાર   મોરબી મુકામે પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા દ્વારા...

*રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય* *રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ૨૧૯૭ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ* 

Hello Morbi
¤ *કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓની બેઠકમાં લેવાયો નિર્ણય* ********** કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે...

*૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરાશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

Hello Morbi
¤ *મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૨૫ સપ્ટેમ્બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન નોંધણી...