*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*
*ગત માસ ના કેમ્પ મા ૩૦૨ દર્દીઓ એ લાભ લીધો, કુલ ૧૧૩ દર્દીઓ ના વિનામુલ્યે સફળ નેત્રમણી...
