
ધાંગધ્રા: તા ૫ શ્રી રૂક્ષ્મણી વિવાહ
શ્રી રાજેશભાઈ ગુણવંતભાઈ ઠક્કર ( મેઢા ) યજમાન પદે
પરમ કૃપાળુ શ્રીનાથજી બાવાની તથા શ્રી કૃષ્ણ બળદેવજીની અસીમ કૃપાથી ” શ્રીમદ્ ભાગવત સપ્તાહ ” વ્યાસપીઠેથી શ્રી મુખ્યાજી ચેતનભાઈ વ્યાસ સંગીતમય શૈલીમાં રસપાન કરાવે છે આ શુભ અવસરે ” શ્રી રૂક્ષ્મણી વિવાહ ” પ્રસંગે શ્રી રઘુવંશી સમાજ સેવાભાવી શ્રી રાજેશભાઈ ગુણવંતભાઈ ઠક્કરના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે ધર્મ પ્રેમી ભાઈ-બહેનો સાથે જાન પ્રસ્થાન કરી કથા સ્થળે પહોંચેલ અનેક ધર્મ પ્રેમી ભાઈ-બહેનોએ આ અવસરે હાજરી આપી ધન્યતા અનુભવી હતી – જીતુ કોટક – ધ્રાંગધ્રા
