મોરબી તાલુકાનાં જેતપર ગામે આવારા તત્વો દ્વારા ગામના સેવાભાવી યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જે બનાવને લઈને મોરબી જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા આવારા તત્વોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે
