

કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવંગતોની “આત્માને મોક્ષાર્થે” ભાગવત આચાર્યશ્રી પ. પૂ. ભાઈશ્રી #રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનય નું આયોજન કરેલ છે
જેમાં આજ રોજ ગુજરાત રાજ્યના પંચાયત મંત્રીશ્રી #બ્રિજેશભાઈમેરજા,લોકસભા સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી #મોહનભાઇકુંડારિયાકથા તેમજ #અનિરુદ્ધસિંહમહિપતસિંહ જાડેજા (રિબડા સ્ટેટ)શ્રવણ લાભ લીધો હતો

