કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવંગતોની “આત્માને મોક્ષાર્થે” ભાગવત આચાર્યશ્રી પ. પૂ. ભાઈશ્રી #રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનય નું આયોજન કરેલ છે
જેમાં આજ રોજ રાજ્યસભા સાંસદ શ્રી #રામભાઈમોકરિયા તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રીશ્રી #ગોવિંદભાઇપટેલ એ કથા શ્રવણ લાભ લીધો હતો