કુવાડવા મા કોટક પરીવાર નાં કુળદેવી શ્રી ભવાની મતાજી મંદીરે પરિવારનું ભવ્ય સ્નેહ મીલન કાર્યક્રમ કુવાડવા માં કોટક પરિવાર ના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદીરે ભવ્ય સ્નેહ મીલન કાર્યક્રમ તથા મહાપ્રસાદ નુ આયોજન મહા સુદ બીજ તા.23,1,23ને સોમવાર ના રોજ રાખેલ છે તો આ સ્નેહ મીલન કાર્યક્રમ માં સમસ્ત કોટક પરીવાર ને મહી
મહેમાન સહીત પધારવા ભાવભર્યું નિમંત્રણ કોટક પરીવાર વતી પાઠવવામાં આવેછે આ કાર્યક્રમમાં સાંજે સાત કલાકે માતાજીની મહા આરતી ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરેલ છે
