
બાંલભા તા ૪ (*લલીત નિમાવત દ્વારા*)શ્રી ઉદાસીન આશ્રમના બ્રહ્મલિન મહંતશ્રી હરિદાસબાપુનો ( ૧૭ મી ભંડારો ) તથા સંતવાણીનું આયોજન ( જોડિયા : જોડિયા તાલુકાના બાંલભાના ઉદાસીન આશ્રમના મહંત પ, પુ સંતશ્રી હરિદાસજીબાપુ ગુરૂશ્રી કરણદાસબાપુ તારીખ : ૨૦/૫/૨૪ ને સોમવારના બ્રહ્મલિન થયેલ છે તેમનો સતરમી ભંડારો તારીખ : ૫ / ૬ / ૨૪ બુધવારના રોજ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે ( મહાપ્રસાદ ) રાખેલ છે તૅમજ આ દિવ્ય પાવન પર્વે તારીખ : ૪ / ૬ / ૨૪ ને મંગળવારના રાત્રે ૧૦ : ૦૦ ક્લાકે ભવ્ય સંતવાણી રાખેલ છે જેમાં ગુજરાત, સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકાર : જયશ્રીદાસ માતાજી, પરસોતમપુરીબાપુ, મિત્તલબેન તથા સાથી કલાકારો રાત્રીભર સંતવાણી, ભજનોની રંગત જમાવશે આમંત્રિત સંતોને બસ ભાડુ આપવામાં આવશે આ દિવ્ય પાવન પુણ્યશાળી પર્વે સર્વે ભાવિકોને પધારવા સંતશ્રી હરીદાસબાપુ ગુરૂશ્રી કરણદાસબાપુના સમસ્ત સેવકગણ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે,,,,


