
ઘરે ઘરે પહોંચી ગયેલ રોગ કે જે બાળકો થી લઈ ને વૃદ્ધ લોકો બધા ને જ પરેશાન કરે છે એટલે કે…
*કબજિયાત*
શું તમને આવી તકલીફ હોવા છતાં તમે તેને નજર અંદાજ કરો છો?
*તો ચેતી જજો…😳*
કેમ કે કબજિયાત ઘણા ગૂઢ અને જટિલ રોગોનું મૂળ છે…
આવી કબજિયાત દૂર કરવા શાસ્ત્રોક્ત આયુર્વેદ ચિકિત્સા પંચકર્મ પૈકીની પદ્ધતિઓ માંથી *બસ્તિ* સર્વ શ્રેષ્ઠ ચિકિત્સા કહેવાયેલ છે.
કે જે જૂના અને હઠીલા કબજિયાત ને પણ જળ-મૂળ માંથી દૂર કરે છે…
તો હમણાં જ એપોઇન્ટમેન્ટ બૂક કરી ને તમારા કબજિયાત ને કહો બાય બાય…
એપોઈન્ટમેન્ટ માટે કોલ કરો અથવા મેસેજ કરો
-૮૮૪૯૦૦૭૭૦૬ (8849007706) પર
✨*અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ*✨
☘️ *વૈદ્ય ધ્રુવ પટેલ* ☘️
*અમારી સ્પેશિયાલિટી*
– *અગ્નિકર્મ (દુઃખાવો, ચામડીના મશા, કપાસી)*
– *પંચકર્મ (વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ)*
– *વેઇટલોસ*
– *ખરજવું, ધાધર, સોરાયસિસ*
– *પથરી, કિડની, લિવર ના રોગો*
– *માઇગ્રેન*
– *બાળકોના રોગો*
– *સુવર્ણપ્રાશન*
