• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગાંધીનગર: કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તો RTPCR ટેસ્ટ કરાશે

કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તે RTPCR ટેસ્ટ કરાશે અને RAT અને RTPCR નેગેટિવ આવે તો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરાશે. શંકાસ્પદ વ્યક્તિના 5થી 7 દિવસે અને સિમ્પ્ટોમેટિક દર્દીના તાત્કાલિક ટેસ્ટ કરાશે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની ટી-થ્રી સ્ટ્રેટેજી અપનાવશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ભવનનું ઉદઘાટન પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની વિશેષ ઉપસ્થિતિ*

editor

*મહાત્મા ગાંધી જયંતિ ના દિવસે પ્રજા ને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તા ના પ્રશ્ન ને વાચા આપવા કોંગ્રેસ દ્વારા બાઇક રેલી*.

Hello Morbi

*વિકાસ લક્ષી સરકારના રાજમાં લાલપુર થી રિજં પર તરફનો માર્ગ આજે પણ ગાડા માર્ગ: વહારે વિકાસ!!!*

Hello Morbi

Leave a Comment