• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગાંધીનગર: કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તો RTPCR ટેસ્ટ કરાશે

કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તે RTPCR ટેસ્ટ કરાશે અને RAT અને RTPCR નેગેટિવ આવે તો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરાશે. શંકાસ્પદ વ્યક્તિના 5થી 7 દિવસે અને સિમ્પ્ટોમેટિક દર્દીના તાત્કાલિક ટેસ્ટ કરાશે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની ટી-થ્રી સ્ટ્રેટેજી અપનાવશે.

Related posts

*ટંકારા: આર્ય સમાજની યુવા પાંખ દ્વારા હાલ લંપીવાયરસના આગમચેતી પગલા રૂપે શેરી ગલીઓમાં ફરતી ગાયોને ઔષધીયુક્ત લાડુ ખવડાવાયા*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*ડીસાના અગ્રણી સદગત રમેશભાઈ અખાણીને શ્રધ્ધાંજલી અર્પવા યોજાઈ પ્રાર્થનાસભા*

Hello Morbi

*મોરબી ઝુલતા પુલની દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકોને આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રખાયો*

Hello Morbi

Leave a Comment