• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ઐતિહાસિક ધરોહર:રાણકદેવીના મહેલ પાસેથી પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળ્યા, ઉપરકોટમાં ઉત્ખન્ન થાય તો ઘણા અવશેષો બહાર આવે તેવી શક્યતા

જૂનાગઢ :

ઉપરકોટના જીર્ણોદ્ધારની કામગિરી ચાલી રહી છે ત્યારે તેમાં રાણકદેવીના મહેલની પાસે કામગિરી દરમિયાન પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળી આવ્યા હતા. તેમજ અડીકડી વાવ નજીકથી પ્રાચીન પ્રતિમાઓનું કોતરણીકામ કરેલો પીલર પણ મળી આવ્યો હતો. ઉપરકોટના કિલ્લાનું યોગ્ય રીતે ઉત્ખન્ન કરવામાં આવે તો અનેક પ્રાચીન અવશેષો મળી આવવાની પૂરી શક્યતા છે.

Related posts

*ધ્રોલ પંથક માં ભાજપ આગેવાનો દ્વારા ચૂંટણી અનુલક્ષી બેઠકો નો ધમ ધમાટ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી તાલુકાના લગધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સીરામિક કારખાનામાં માંથી અપહરણ થયેલ ભોગબનનારને શોધી આરોપીને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*વિષય*: *મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર હોસ્પીટલ મા જગ્યા ન મળતા ઘરે સારવાર મેળવતા કોરોના ના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ ને રેમડેશિવીર ઈન્જેક્શન ઘરે-ઘરે જઈ પારદર્શક વિતરણ કરવા તત્પર*.

Hello Morbi

Leave a Comment