
*મોરબી જલારામ ધામ, શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી ના સંયુક્ત ઉપક્રમે દર માસ ની ૪ તારીખે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૬ ની યાદી ખુલ્લી મુકવા માં આવી.*
*અત્યાર સુધી ના ૫૧ કેમ્પ માં કુલ ૧૪૪૦૩ લોકોએ કેમ્પ નો લાભ લીધો તેમજ ૬૫૪૩ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*
*કેમ્પ ના સહયોગી તરીકે નામ નોંધાવવા માટે સંપર્કઃ*
*-નિર્મિતભાઈ કક્કડ મો.૯૯૯૮૮૮૦૫૮૮*
*નોંધઃ- જાન્યુઆરી, એપ્રીલ તેમજ ઓગસ્ટ મહિનાનો કેમ્પ નોંધાઈ ગયેલ છે.*
