

મોરબી સનાળા રોડ ઉમિયા સર્કલ થી રાફલેશ્વર રોડ બાબતે મુખ્ય મંત્રી શ્રી ને રજુઆત કરતા તંત્ર ભર ઊંઘ માંથી જાગ્યું તો ખરું પણ ફક્ત ગણ્યા ગાંઠ્યા ખાડા ઓ જ બુર્યાં કદાચ અમુક ખાડા તેઓ ને દેખાય નહીં હોય અથવા તો હજુ પુરી ઊંઘ નહીં ઉડી હોય અને કદાચ અમુક નાના ખાડા ને મોટા થવા દેવા હશે અને પછી બુરશે ? તંત્ર ખાડા મોટા થવા ની રાહ જોઈ રહ્યું હશે . પરંતુ જો બધાજ ખાડા પુરવામાં નહીં આવે તો વૃક્ષા રોપણ નો કાર્યક્રમ તો થશે થશે ને થશે જ ,સ્થાનિક લોકો ત્યાર જ છે. 



(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
