• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Author : Hello Morbi

3227 Posts - 0 Comments

*મોરબી જિલ્લા માં કેનાલો અને ધોરીયા ના અધૂરા કામ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત*

Hello Morbi
પ્રતિ, તા. ૧૬/૦૮/૨૦૨૧. મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબ, ગુજરાત રાજ્ય , નવા સચિવાલય, ગાંધીનગર .  ...

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ૭૫માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi
શરદ એમ.રાવલ.. હડિયાણા….જોડિયા મામલતદાર કચેરી ખાતે 75 સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં જોડિયા તાલુકા...

*ઝાલીમાં પ્રાથમિક શાળા એ તિરંગો લહેરાયો! શિક્ષકો સહીત વિદ્યાર્થીઓએ આપી સલામ*

Hello Morbi
વાંકાનેર ખાતે આવેલા જાલી ગામમાં ઉત્સાહભેર ગણતંત્ર દિન સરકારની ગાઇડ લાઇન અનુસાર ઉજવવામાં આવ્યો છે જેમાં સરકારી પ્રાથમિક...

*જોડીયા કોર્ટ ખાતે 75 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવેલ*

Hello Morbi
શરદ એમ.રાવલ.. હડિયાણા..   જોડીયા કોર્ટ ખાતે 75 મા સ્વતંત્રતા પર્વની નામદાર ગુજરાત હાઇકોર્ટ ની સુચના અને માર્ગદર્શન...

*ખંભાતમાં સૌપ્રથમ વખત મહોરમ શરીફ અને ગણતંત્ર દિન નિમિત્તે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો*

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*   “કોમી એકતાના પ્રતીક પવિત્ર મોહરમ શરીફ અને શ્રાવણ માસ નિમિત્તે હિન્દુ મુસ્લિમ...

*મોરબી માં શહીદે કરબલા સબીલ કમિટી દ્વારા નિયાઝ શરીફ વિતરણ*

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન* મોરબી ખાતે અહીં આવેલા સનરાજ પાર્ક વીશીપરા ખાતે મહોરમ માસના પ્રથમ ચાંદથી જસને...

*જામનગર ના મોટી બાણુગર ની વિધાર્થી ની એ ગામનું ગૌરવ વધાર્યું*

Hello Morbi
શરદ એમ.રાવલ.. હડિયાણા..જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુંગાર ગામે શ્રી પટેલ ભીમજીભાઈ ડાયાભાઇ બાલેશ્વર વિનય મંદિર હાઈસ્કૂલ માં...

*મોરબી જલારામ મંદિર- જલિયાણેશ્વર મહાદેવ ખાતે સોમવારે “બર્ફીલા બાબા અમરનાથ ( બરફ ના શિવલીંગ)” ના દર્શન યોજાશે*

Hello Morbi
  પવિત્ર શ્રાવણમાસ દરમિયાન સમગ્ર વિશ્વ ના વિવિધ શિવમંદીરો મા દેવાધિદેવ મહાદેવ ની આરાધના થઈ રહી છે ત્યારે...

*જોડિયા તાલુકાના હડિયાણા કન્યા શાળા માં વિદ્યાર્થીનિઓ દ્વારા વેશભૂષા સાથે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

Hello Morbi
શરદ એમ.રાવલ.. હડિયાણા..    વિધાર્થીઓ તથા વાલીશ્રીઓ ને જણાવવાનું કે આગામી સમયે આવનાર 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા...

*72માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી મોરબી ખાતે કરાશે આવતીકાલે રાજયકક્ષાના મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે ખોખરા હનુમાનજી ધામ ખાતે વૃક્ષારોપણ કરાશે*

Hello Morbi
મોરબી : આવતીકાલે તા.૧૪ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખોખરા હનુમાનજી ધામ,...