*HELLO MORBI:બીપોરજોય વાવાઝોડા ને સંદર્ભે જુના લીલાપર પ્રાથમિક શાળા ખાતે આશ્રય લેતા ૨૧૦ આશ્રિતો ને આર એસ એસ ના કાર્યકરો દ્વારા ભોજન તેમજ ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી*
બીપોરજોય વાવાઝોડા ને કારણે જુના લીલાપર પ્રાથમિક શાળા ખાતે આશ્રય લેતા 210 આશ્રિતો ને આજે રાષ્ટ્રીય સ્વયં સેવક...
