Category : Latest-News
સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા કલેક્ટરશ્રી
રોજના હજારો શ્રદ્ધાળુઓ આવતાં હોવાથી કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ લેવાયો નિર્ણય ……………… લોકોની આસ્થા પ્રત્યે સંવેદનશીલ...
*રાજકોટમાં લારીધારકે છરી વડે સરાજાહેર આતંક મચાવ્યો…*
કોર્પોરેશનની દબાણ હટાવ શાખાના સ્ટાફે ફ્રૂટની લારી હટાવવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઈને ઇન્સ્પેક્ટરને છરી ઝીંકી : અડધો કલાક સુધી...
*રાજયમાં ફરી લોકડાઉન લગાવવામાં આવશે નહીંઃમુખ્યમંત્રી વિજય રૂપાણી*
ગાંધીનગર: કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજય સરકારે સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફયુની...
*રોટરી ક્લબ ઓફ હળવદે વિચરતી જાતિની વસાહતમાં અજવાળા કર્યા*
” આવો અજવાળા કરીને અંધકારને દૂર ભગાડીયે ” હળવદ તાલુકાના સુસવાવ ગામથી દોઢેક કિલોમીટર દૂર સરકારી ખરાબામાં છેલ્લા...
*મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પરશુરામધામ ખાતે શીશ ઝુકાવ્યું*
મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ આજે પરશુરામધામ ખાતે ભગવાન પરશુરામને શીશ ઝુકાવી દર્શન કર્યા હતા જે પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણીઓ...
*ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*
ટંકારા ખાતે ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સૌના માર્ગદર્શક અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને...
*મોરબીની 20 રાષ્ટ્રીયકૃત બેન્કો પણ હડતાલમાં જોડાઈ*
બીએસએનએલ અને એલઆઈસીએ પણ ટેકો આપી હડતાળમાં જોડાયા મોરબી : આજે દેશની રાષ્ટ્રીય કૃત બેન્કો તેમજ અન્ય સરકારી...
*મોરબી કચ્છ સાંસદ વિનોદ ચાવડા ની વિકાસલક્ષી સરકાર સમક્ષ માર્ગને મંજૂરી આપવા માંગ*
કચ્છ થી સૌરાષ્ટ્રને જોડતો કાંડલા – માળીયા – નવલખી સુધી સાગર તટિય રસ્તો બનાવવા અને કેન્દ્ર ની સાગરમાલા...
