*HELLO MORBI NEWS: આચરવડા: વીરશહીદ વિશ્વરાજસિંહ ગોહિલ ના પરિવારને સમસ્ત પ્રભુનગર (મીતાણા) ગામ તરફથી વીર શહીદ ના પિતાને રૂપિયા ૭૫ હજારની સહાય અર્પણ કરાઇ*
આચરવડા તા ૨૧ (*ભરત ગજેરા દ્વારા*)જામકંડોરણા તાલુકાના આચરવડા ગામના ખેડૂતપુત્ર વિશ્વરાજસિંહ ગોહિલ માં ભારતીની રક્ષાની કાજે નાની ઉંમરે...
