જૂનના ટંકારા મુકામે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી તથા મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા આયોજિત, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીલક્ષી મહત્વપૂર્ણ માર્ગદર્શન માટેનો ટંકારા તાલુકા કક્ષાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો…*
▪️ *આ કાર્યક્રમ ઓનલાઇન અને ઓફલાઇન બને મોડ મા યોજવામાં આવ્યો હતો, ઓનલાઇન મોડથી માન. મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ...
