
મોરબી તા ૪ મોરબી ઝુલતા પુલની બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના પરિવારને દિલસોજી પાઠવવા મોરબી મુકામે કબીરધામ વાવડી રોડ મોરબી ખાતે તારીખ 8- 11- 2022 ને મંગળવારના રોજ બપોરે 4 થી 6:00 કલાકે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં પૂજ્ય મોરારીબાપુ તેમજ સૌરાષ્ટ્રની દેહાળ જગ્યાના મહામંડલેશ્વરો તેમજ સંતો મહંતો સમૂહ પ્રાર્થના યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને મૃતકોના પરિવારને દિલ શોજી પાઠવશે
આ શ્રદ્ધાંજલિ અને સોકાંજલિ સોકાંજલિ શોકાંજલિ કાર્યક્રમમાં મૃતક જીવાત્માઓના પરિવારો તેમજ રાજકીય મહાનુભાવો તેમ જ અન્ય વહીવટી આગેવાનો ઉપસ્થિત રહેશે
