આપણા દેશ ની સૌથી મોટી કઠીન પવિત્ર અમરનાથ યાત્રા નૉ 1 જુલાઈ થી પારંભ થઈ ગયો છે જે
31 ઑગસ્ટ સુધી ચાલનારી છે જેમા
10 લાખ યાત્રીઓ આશરે અમરનાથ દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે જેમા તા.6 સુધી મા આશરે
એક લાખ જેવા યાત્રીઓ એ દર્શન નૉ લાભ લીધૉ છે પણ અમરનાથ મા ભારે વરસાદ ને કારણે તા 7 થી યાત્રા રૉકી દેવાયા છે જેના લીધે બાલતાલ ને પહેલગાવ મા સૌરાષ્ટ્ર ગુજરાત ના મોટી સંખ્યા મા યાત્રીઓ ફસાયા છે યાત્રા ક્યારે શરુ થસે એ વાતાવરણ ને લીધે અમરનાથ સાઈન બોર્ડ પણ નક્કી કરી સકતુ જેના યાત્રીઓ ચિંતા મા મૂકાયા છે ક્યારે યાત્રા શરુ થાઈ ને અમરનાથ બાબા ના દર્શન કરવા જાઈ જેમા મૉરબી ના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી અને તેના ત્રણ ભાણેજ અજય વિજય રાજેશ
પણ અમરનાથ દર્શન કરવા ગયા છે જે હાલ પહેલગાવ મા ફસાયેલા છે
હવે ફસાયેલા યાત્રીઓ રાહ જૉઈ રહા છે વાતાવરણ સારુ ચોખ્ખુ થાઈ તેની