• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Author : Hello Morbi

3227 Posts - 0 Comments

*કલ્પસર જાગૃતિ અભિયાન નાં સૌજન્યમાં આવતીકાલે કિસાન સભા*

Hello Morbi
રાષ્ટ્રિય કિસાન મંચ નાં બેનર હેઠળ જાગૃતિ બેઠકનું આયોજન   સૌરાષ્ટ્ર સહિત દેશનાં ગણમાન્ય કિસાન અગ્રણીઓ હાજર રહેશે...

*ઝૂલતા પુલ દુર્ઘટના ના સ્વગતોના સ્વજનોને ૨૪ કલાકમાં ચાર ચાર લાખની સહાય વહીવટી તંત્ર દ્વારા ઘરે પહોંચાડવામાં આવી હતી*

Hello Morbi
ઝુલતો પુલ દુર્ઘટના સ્વગતોના સ્વજનોને ૨૪ કલાકમાં જ ૪-૪ લાખની સહાય ચુકવવામાં આવી   વહિવટી તંત્ર દ્વારા ઘરે...

*મોરબી ઝુલતા પુલની દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકોને આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રખાયો*

Hello Morbi
પડધરી તારીખ 2 કાર્યકર્તા બંધુઓ દુઃખ સાથ જણાવવાનું કે મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટનામા મુત્યુ પામેલ મૃતકો ના...

*મોરબી ઝુલતાપુલ ની દુર્ઘટના મામલે મોરબી આવી પહોંચેલ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિવિલ હોસ્પિટલ ખાતે બચાવ કામગીરી વિશે માહિતી મેળવી*

Hello Morbi
મોરબી ખાતે જુલતાપુલ ની દુર્ઘટના બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મોરબી ની મુલાકાતે આવ્યા તે દરમ્યાન રાહત...

*હળવદ: દિવાળી ફટાકડા સ્ટોલ બાબતે થયેલ ફાયરિંગમાં ત્રણ આરોપીને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi
મોરબી :તા ૧ હળવદમા દિવાળી પૂર્વે ફટાકડાના સ્ટોલ બાબતે સરા ચોકડી નજીક સરાજાહેર ફાયરિંગ કરનાર નામચીન શખ્સ સહિત...

*મોરબી: તાલુકાના બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ ની ટીમ*

Hello Morbi
મોરબી :તા ૧ મોરબી તાલુકાના બગથળા ગામે જાહેરમાં જુગાર રમતા કિશોરભાઈ કાનજીભાઈ ભુમલિયા, રાજેન્દ્રભાઈ બેચરભાઈ આદ્રોજા અને પ્રવીણભાઈ...

*તમસો મા જ્યોતિર્ગમય… મૃત્યોર્મા અમૃતં ગમય*

Hello Morbi
મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ ………. આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉન...

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi
દુબઇ (સંયુક્ત આરબ અમીરાત ) મા આ વરસે પણ રઘુવંશી ઓ ના ઇષ્ટદેવ એવા શ્રી જલારામ બાપા ની...

*મોરબી ઝુલતાપુલની દુર્ઘટના અને પગલે મોરબી દોડી આવેલ કોંગ્રેસના દિગ્ગજ અને લડાયક નેતા શક્તિસિંહ ગોહિલ*

Hello Morbi
મોરબીતા ૧ : આજરોજ મોરબી ઝૂલતાપૂલ ની ગોઝારી દુર્ઘટના પગલે કોંગ્રેસ ના લડાયક અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ...

*જામનગર એસટી વિભાગ દ્વારા મોરબી ઝૂલતા પુલ ની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે મૌન પાડી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi
રિપોર્ટર ::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ ::હડિયાણા……………..જામનગર એસ.ટી. વિભાગના નવા વિભાગીય નિયામકશ્રી જાડેજા સાહેબ ની નિમણુંક કરવામાં આવી છે.આ...