• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Latest-News

*વાંકાનેર:સોમવારે ગ્રાઉન્ડ મંજૂરી મુદ્દે કય પણ નિર્ણય ના આવતા જીતુભાઈ સોમાણી ના સમર્થન માં મંગળવારે ગામ બંધનું એલાન*

Hello Morbi
તા: ૨૯-૮-૨૦૨૨   વાંકાનેર : સોમવારે ગ્રાઉન્ડ મંજૂરી મુદ્દે કાઈ નિર્ણય ન આવતા જીતુભાઈ સોમાણીના સમર્થનમાં મંગળવારે ગામ...

*પોલીસ પ્રજાનો મિત્ર ” સુત્ર સાર્થક કરતી ગીર ગઢડા પોલીસ*

Hello Morbi
*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર* પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક શ્રીમનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ...

*વાંકાનેર:આવતી કાલે વકાનેર બંધનું એલાન હાલ પૂરતું મોફુક રખાયું*

Hello Morbi
તા: ૨૮-૮-૨૦૨૨   આવતીકાલે વાંકાનેર બંધનું એલાન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું   ગણેશ ઉત્સવના ગ્રાઉન્ડ મુદ્દે જીતુભાઈ...

*વાંકાનેર જીતુભાઈ સોમાણી ના ચાલતા ઉપવાસ આંદોલનના સમર્થન માં વેપારીઓ દ્વારા સોમવારે ગામનું એલાન*

Hello Morbi
વાંકાનેર તા: ૨૮-૮-૨૦૨૨   વાંકાનેર: જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં વેપારીઓ દ્વારા સોમવારે ગામ બંધનું એલાન.   તમામ...

*વાંકાનેર: ગણપતિ ઉત્સવ સમિતિને ગ્રાઉન્ડ નહીં ફાળવવામાં આવે તો આંદોલન ઉગ્ર બનશે જીતુભાઈ સોમાણી ના સમર્થન માં શિવસેનાએ આવેદન પત્ર આપ્યું*

Hello Morbi
૨૬-૮-૨૦૨૨   ગણપતિ ઉત્સવ સમિતિને ગ્રાઉન્ડ નહિ ફાળવવામાં આવે તો આંદોલન ઉગ્ર થશે : જીતુભાઈ સોમાણીના સમર્થનમાં શિવસેનાએ...

*વાંકાનેર: જીતુભાઈ સોમાણી ના ઉપવાસ આંદોલનના સમર્થન માં વાંકાનેરના સંતો મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર અપાયું*

Hello Morbi
તા: ૨૬-૮-૨૦૨૨ જીતુભાઈ સોમાણી ઉપવાસ આંદોલનના સમર્થનમાં વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યુ   વાંકાનેર ગણપતિ ઉત્સવ...

*જોડીયા: કન્યા શાળા જોડીયા ખાતે 73 માં તાલુકા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી*

Hello Morbi
રિપોર્ટર::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ::હડિયાણા…………….આજ રોજ શ્રી જે. ડી.વી.કન્યા શાળા જોડિયા ખાતે 73 મો તાલુકા કક્ષા વન મહોત્સવ ની...

*જલારામ સત્સંગ મંડળ દ્રારા ટેટોડા ગૌશાળાને અર્પણ કરાયા રૂપિયા ચાર લાખ* 

Hello Morbi
તારીખ 26-7-2018 થી એટલે કે છેલ્લા ચાર વર્ષથી ડીસા નગરમાં જલારામ સત્સંગ મંડળના માધ્યમથી વિવિધ પરિવારોમાં પૂજ્ય જલારામ...

*દર ગુરુવારે ડીસા જલારામ મંદિર ખાતે ભરાતો જલયાણ દર્શન મેળો*

Hello Morbi
*દર ગુરૂવારે ડીસા જલારામ મંદિરે ભરાતો જલિયાણ દર્શન મેળો* 3-2-2022 થી દર ગુરૂવારે ડીસાના ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સેવાધામ જલારામ મંદિર...

*ડીસા જલારામ સત્સંગ મંડળ દ્વારા દર ગુરુવારે થતા ભજનના માધ્યમથી થતી આવક ₹4,00,000 ટેટોડા ગૌશાળામાં અર્પણ કરાય*

Hello Morbi
સૌની જાણ ખાતર… શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે થતા ભજનના માધ્યમ થી થતી આવકમાંથી તારીખ...