*લોકોમાં રોગચાળાનો ફેલાવો અટકે એ માટે માળીયા તાલુકા ના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો સરવડ,વવાણીયા ,ખાખરેચી દ્વારા વિવિધ ગામોમાં વાહકજન્ય રોગોના અટકાયત માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે*
.જેમાં પોરાનાશક કામગીરી,બી.ટી.આઈ.છંટકાવ, સોર્સ રીડક્શન,ફોગીંગ,આરોગ્ય શિક્ષણ,વહેલું નિદાન,સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ...
