*મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે ૫૦૦૦ માસ્ક નુ વિતરણ કરી, શહેર ના વિવિધ હનુમાન મંદિરો એ આરાધના કરી હનુમાન જયંતિ ની ઉજવણી કરવા મા આવશે*
*મો.ન.પા. વોર્ડ નં.૭ ના પૂર્વ કાઉન્સિલર ભાવીન ગીરીશભાઈ ઘેલાણી ના સહયોગ થી હનુમાન જયંતિ ની પ્રેરક ઉજવણી* ...
