*મોરબી વાવડી રોડ પરના કબીરધામ આશ્રમ ખાતે મોરારીબાપુ અને અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઝુલતાપુલ દુર્ઘટના હોનારત અર્થે શોકાંજલિ કાર્યક્રમ યોજાશે*
મોરબી તા ૪ મોરબી ઝુલતા પુલની બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના પરિવારને દિલસોજી પાઠવવા મોરબી મુકામે...
