• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Other

*મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય* 

Hello Morbi
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો*   *મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીશ્રી...

*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi
મોરબી તા,૩૧ શહેર માં ગઈ કાલે ઝૂલતા પૂલ તૂટવા થી જે ગોઝારી દુર્ઘટના બની તેમાં અનેક લોકો મૃત્યુ...

*રાજકોટ ચાલતી ભાગવત સપ્તાહ માં મોરબીના હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવતા નરેન્દ્ર બાપુ*

Hello Morbi
ભાગવત સપ્તાહમાં મોરબીના હતભાગીઓને શ્રધ્ધાંજલી નરેન્દ્રબાપુ અને ભકતોએ મૌન પાળ્યું રાજકોટ, તા. 31 : શેઠ હાઇસ્કુલના મેદાનમાં ચાલતી...

*આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું*

Hello Morbi
રાજકોટ, તા. 31 : મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા માનવ સમાજની સર્વ સમાજના લોકોના...

*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે ૭:00 વાગ્યે નહેરઞેટ ચોક ખાતે ગોજારી દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે*

Hello Morbi
*શ્રદ્ધાંજલિ કાર્યક્રમ* મોરબી શહેર માં ગઈ કાલે ઝૂલતા પૂલ તૂટવા થી જે ગોઝારી દુર્ઘટના બની છે તેમાં અનેક...

*માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને માન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને તેમના કાર્યાલય દ્વારા વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી તમામ પ્રકારની મદદ તાત્કાલીક પૂરી પાડેલ અને તેઓની પ્રેરણાથી માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલેમોરબીમાં રાત્રી રોકાણ કરી રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમોને માર્ગદર્શન પૂરુ પાડ્યું*

Hello Morbi
તારીખ 30/10/2022 ના રોજ સાંજે આશરે 7:00 કલાકે મોરબી જિલ્લાના મોરબી શહેરમાં મચ્છુ નદી ઉપર સહેલાણીઓ માટે ચાલીને...

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાફલો રોકાવી એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો*

Hello Morbi
મોરબી પુલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની વ્હારે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખડેપગે રહીને તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા...

*મોરબીમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ*

Hello Morbi
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તત્કાળ પહોંચી અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગયા હતા અને ઘાયલોના ખબર...

*મોરબી સિરામિક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કામકાજ બંધ રાખીને મૃતકોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરાશે*

Hello Morbi
મોરબી ઝુલતાપુલ ની ગોઝારી દુર્ઘટનાને પગલે મોરબી સિરામિક એસો દ્વારા આવતીકાલે મંગળવારે બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં...

*મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે*

Hello Morbi
મોરબી ખાતે ગોઝારી જુલતા પુલ ની દુર્ઘટના માં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત નાં આત્મા...