• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ઐતિહાસિક ધરોહર:રાણકદેવીના મહેલ પાસેથી પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળ્યા, ઉપરકોટમાં ઉત્ખન્ન થાય તો ઘણા અવશેષો બહાર આવે તેવી શક્યતા

જૂનાગઢ :

ઉપરકોટના જીર્ણોદ્ધારની કામગિરી ચાલી રહી છે ત્યારે તેમાં રાણકદેવીના મહેલની પાસે કામગિરી દરમિયાન પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળી આવ્યા હતા. તેમજ અડીકડી વાવ નજીકથી પ્રાચીન પ્રતિમાઓનું કોતરણીકામ કરેલો પીલર પણ મળી આવ્યો હતો. ઉપરકોટના કિલ્લાનું યોગ્ય રીતે ઉત્ખન્ન કરવામાં આવે તો અનેક પ્રાચીન અવશેષો મળી આવવાની પૂરી શક્યતા છે.

Related posts

*કોડીનાર માં રથયાત્રા અને ઈદ નિમિતે શાંતી સમિતિની બેઠક યોજાઈ*

Hello Morbi

*આમરણ જીવાપર ના સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ કોરોના રસી મુકાવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો.*

editor

Leave a Comment