• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ઐતિહાસિક ધરોહર:રાણકદેવીના મહેલ પાસેથી પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળ્યા, ઉપરકોટમાં ઉત્ખન્ન થાય તો ઘણા અવશેષો બહાર આવે તેવી શક્યતા

જૂનાગઢ :

ઉપરકોટના જીર્ણોદ્ધારની કામગિરી ચાલી રહી છે ત્યારે તેમાં રાણકદેવીના મહેલની પાસે કામગિરી દરમિયાન પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળી આવ્યા હતા. તેમજ અડીકડી વાવ નજીકથી પ્રાચીન પ્રતિમાઓનું કોતરણીકામ કરેલો પીલર પણ મળી આવ્યો હતો. ઉપરકોટના કિલ્લાનું યોગ્ય રીતે ઉત્ખન્ન કરવામાં આવે તો અનેક પ્રાચીન અવશેષો મળી આવવાની પૂરી શક્યતા છે.

Related posts

*HELLO MORBI NEWS:પોલીસ અધિક્ષકશ્રી દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયા*

editor

*HELLO MORBI NEWS:મોરબી:વિજય હેરડ્રેસર ખાતે લીમડા ના કોલ નું વિતરણ વિનામૂલ્યે*

editor

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા રંગેચંગે યોજાયો 211 મો મહા ભજનોત્સવ*

Hello Morbi

Leave a Comment