• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO HALVAD

*HELLO MORBI:મોરબીના ઘૂંટુ ગામે 300 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા ગ્રામજનો*

editor
મોરબીના ઘૂંટુ ગામે 300 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા ગ્રામજનો બીપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠેથી પસાર થઈ ગયું...

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારનું કરવામાં આવેલ સન્માન*

editor
શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારનું કરવામાં આવેલ સન્માન ડીસા નગરમાં શ્રી જલારામ...

*HELLO MORBI:સેવા-સુરક્ષા-શાંતિનાં ઘ્યેયને ચરિતાર્થ કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor
*સેવા-સુરક્ષા-શાંતિનાં ઘ્યેયને ચરિતાર્થ કરતી મોરબી જીલ્લા પોલીસ* જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ દ્રારા બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને...

*HELLO MORBI:માળીયા પોલીસ સ્ટેશનની રેસ્ક્યું ટીમે માનવતા નુ ઊદાહરણ પુરૂ પાડ્યુ*

editor
માળિયા તા ૧૬ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ દ્રારા બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને મદદરુપ થવા...

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી*

editor
*”બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી” *”બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે પવન અને વરસાદથી ધ્રુજતા નિ:સહાય વૃદ્ધ...

*HELLO MORBI: દુઃખદ અવસાન નોંધ: બેસણું: (હરીપર કેરાળા) મનોજભાઈ પ્રાણજીવનભાઈ વિરપરીયા*

editor
*હરીપર કેરાળા તા ૧૬ દિલગીરી સાથ જણાવવાનું કે અમારા ભાઈ શ્રી મનોજભાઈ પ્રાણજીવનભાઈ ઉ વ ૪૩ નું ગઈકાલે...

*HELLO MORBI:વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં થરા જલારામ મંદિર દ્રારા પ્રેરણાદાયી ભોજન સેવા શરૂ કરાઈ*

editor
વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં થરા જલારામ મંદિર દ્રારા પ્રેરણાદાયી ભોજન સેવા શરૂ કરાઈ સમગ્ર ઉતર ગુજરાતમાં સેવા કાજે જેનું...

*HELLO MORBI:ભારે પવન તથા ભારે વરસાદ ના કહેર વચ્ચે પણ અવિરત સેવા પ્રદાન કરતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

editor
*ભારે પવન તથા ભારે વરસાદ ના કહેર વચ્ચે પણ અવિરત સેવા પ્રદાન કરતું મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*...

*HELLO MORBI: બીપરજોય વાવાઝોડા ના સંદર્ભે રવાપર ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયેલા અંદાજે ૩૦૦ લોકોને રહેવા જમવાની વ્યવસ્થા કરાય*

editor
રવાપર તા ૧૬ બીપરજોય વાવાઝોડા ના સંદર્ભે સ્થળાંતરિત કરેલા આશરે ૩૦૦ જેટલા લોકો માટે રવાપર ગામની બંન્ને શાળાઓમાં...

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા માં કોઈ જાનહાની થઈ નથી; મોરબી જિલ્લા વહિવટી તંત્રની ત્રિસ્તરીયવ્યવસ્થા માટે અભિનંદનમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

editor
જિલ્લા વહિવટી તંત્રને સહયોગ આપવા મંત્રીશ્રીએ પત્રકાર, ઉદ્યોગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને સેવાભાવી લોકોનો આભાર વ્યક્ત કર્યો મોરબી...