*મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત વિધાનસભા ગૃહના નેતા શ્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહને માનનીય રાજ્યપાલશ્રીએ કરેલા સંબોધનમાં સરકારના જનહિતલક્ષી વિવિધ પાસાઓની વિસ્તૃત જાણકારી સાથે આ સરકારની જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી તે અંગેનો આભાર પ્રસ્તાવ આજે વિધાનસભા ગૃહમાં રજુ કર્યો હતો*.
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્યપાલશ્રીનું આ અભિભાષણ વિકાસની નવી દિશા ખોલનારું રાજ્ય સરકારને અને ગુજરાતને વધુ ગૌરવવંતી કામગીરી માટે પ્રેરણા આપનારું...
