*જોડિયાના હડિયાણા તથા કુંડળ ગામે જુના તૂટી ગયેલા ચેકડેમ અને તળાવનું રીનોવેશન કામ નું ખાતમુરત મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે કરાયું*
રિપોર્ટર.શરદ એમ.રાવલ.. તા.જોડિયા. ગામ.હડિયાણા.. જોડિયા તાલુકાના હડિયાણા ગામે અને કુનડ ગામે સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત જામનગર હસ્તકના...
