*”સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૨” અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર સરવડ ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત વિષય પર રેલી,પોસ્ટર,રંગોળી, વોલ પેઇન્ટિંગ વગેરે પ્રવુતિઓ દ્વારા લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધર્યા*
ભારત સરકારશ્રીની સુચના અનુસાર ” સ્વચ્છતા દરેકનો વ્યવસાય” સુત્ર ને સાકાર કરવા માટે તમામ સરકારી કચેરીઓને સ્વચ્છતા સંબંધિત...
