રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન” નું લોકાર્પણ કરશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી
તા.૧૬ જુલાઇ,ર૦ર૧ના રોજ વડાપ્રધાનશ્રી ગાંધીનગર રેલ્વે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણની સાથે વધુ આઠ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી ખાતેથી વર્ચ્યુઅલ...
